આમ તો મને બોરિંગ કામ કરવા ગમતા નથી પણ છેવટે મેં આજે મારે હાથે લખેલા કેટલાક તંત્રી લેખો વાંચી નાખ્યા (ભગવાન ને ગમ્યું એ ખરું, શું થાય હવે?)
. . . ઘણું એવું વાંચ્યા પછી ખબર પડી કે એતો દેશ ના મંત્રીઓ વિષે આવેશ માં આવી ને લખેલા મંત્રી લેખો હતા, તંત્રી લેખો નહિ. . . !!!
ઉફ્ફ, ઘણી વાર આવી ઘફ્લતો પણ થઇ જાય છે મારાથી, . . . .
પણ, હમણાં-હમણાં જે છાપા ઓ ના તંત્રી લેખો તમે વાંચો છો એ મોટે ભાગે મંત્રીઓ વિષે જ નથી હોતા . . . ?
જબરું કહેવાય : તમને ક્યારેય એ મંત્રી લેખો નથી લાગ્યા?
No comments:
Post a Comment