Friday, 22 November 2013

ચૂંટણી નું મુદ્દો : ત્રાસ મચ્છરો નો . . .

ચૂંટણી નું મુદ્દો : ત્રાસ મચ્છરો નો . . .




શું આ રાહુલભાઈ આંતકવાદીઓ ના ત્રાસ ની વાત કરતા હતા?

અરે, ના ભાઈ ના , એ તો તેમને કરડેલા મચ્છરો ના ત્રાસ ની વાત કરતા હતા.

# એક સમાચાર : રાહુલગાંધી એ કહ્યું : બુન્દેલખંડ માં મને બહુ જ મચ્છરો કરડયા. . .

No comments:

Post a Comment