| તમારા સરીર માં લોહી ખૂટી ગયું છે. . . ! : મોદી |
| હવે મારે "આપ" નો કચરો પણ સાફ કરવો પડશે। . . ! :અન્ના |
અન્ના હજારે અને અડવાની બંને નો પ્રોબ્લેમ સરખો છે. :
બંને જણા એ જેમને ચેલા બનાવ્યા, એ બંને ચેલાઓ તેમના પર પગ મૂકી ને આગળ નીકળી ગયા. અત્યારે બંને જણા એક જ વાત વિચારતા હશે : " સાલું, આવું કેમનું થયું - અમે ગુરુઓ કરતા ચેલાઓ કેમના આગળ વધી ગયા? "
No comments:
Post a Comment